Tuesday 19 July 2011

Method of Dramatization


                              શિક્ષક તાલીમ દરમ્યાન શિક્ષણની અલગ અલગ પદ્ધતિઓ પૈકી નાટ્યકરણ પદ્ધતિનું નિદર્શન કરવા માટે શિક્ષકો અલગ અલગ જુથમાં  કામગીરી કરે છે.            ધોરણ ૭ ના ગુજરાતી વિષયના 'સાઈકલની હરાજી' પાઠનું નાટ્યકરણ રજુ કરતા શિક્ષકો.
                           વિદ્યાર્થીમાં નૈતિકતાના ગુણો નો વિકાસ થાય તે માટે નાટ્યકરણ પદ્ધતિ માં 'ગુરુ દ્રોણ અને એકલવ્ય' નું નાટક રજુ કરતા શિક્ષક મિત્રો.

No comments:

Post a Comment